એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રામાં ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય પૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહ તથા ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. પ્રસંગે પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી પ્રેરણાત્મક તથા હાસ્યસભર સંબોધન આપશે. કાર્યક્રમ મિત્રતા, યાદો અને આનંદથી ભરપૂર રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
જૂની યાદોને તાજી કરો
| દાતાનું નામ | રકમ |
|---|---|
| રાજેશભાઈ મહેતા | ₹ 2000000 |
સ્કેન કરીને દાન આપો